Activities
મદદનીશ કેળવણી નિરીક્ષક (બઢતી) તરીકે પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂંક પત્ર વિતરણ સમારંભ
તા ૨૮/૦૩/૨૦૨૫ના રોજ રાજ્ય સરકાર દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (બઢતી) મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ મેરિટ/ ગુણના આધારે પસંદ થયેલ ઉમેદવારોને નિમણુંક હુકમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની મુખ્ય કચેરી સ્કાઉટ ભવન ખાતે, ન.પ્રા.શિ. સમિતિ અમદાવાદના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા તથા શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈના હસ્તે તેમજ નાયબ શાસનાધિકારી શ્રી ડૉ પરિમલભાઈ પટેલ, જિ.શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યના પ્રતિનિધિ શ્રી જીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા.